Archive for July, 2009

3 stupid stages of life………..email from Akbarali Narasi

We have  3 stupid stages of life………..

 
 
Teen age:  
Have Time + Energy …but No Money
 

 
 
Working Age:  
Have Money + Energy …but No Time
 

 Old age:  
Have Time + Money …but no Energy

1 comment July 28, 2009

The Old Carpenter -E mail from Shrenik R. Dalal

Your life today is the result of your attitudes and choices in the past. Your life tomorrow will be the result of your attitudes and choices today.

This is a story of an elderly carpenter who had been working for a contractor for many many years. He had built many beautiful houses but now as he was getting old, he wanted to retire and lead a leisurely life with his family. So, he goes to the contractor and tells him about his plan of retiring. The contractor feels sad at the prospect of losing a good worker but agrees to the plan because the carpenter had indeed become too fragile for the tough building work. But as a last request, he asks the old carpenter to construct just one last house. (more…)

Add comment July 28, 2009

તમને ઈર્ષ્યા થાય એવું મારી પાસે કંઈ નથી -સૌરભ શાહ

પાંસઠ પછી વિરક્તાશ્રમ શરૂ થાય છે… આ એક એવી અવસ્થા છે જ્યારે કોઈક છીનવી લે તે પહેલાં જ છોડી દેવામાં વધારે મઝા આવવાની છે. આસક્તિના ગાળામાં એકઠું કરેલું બધું જ એક પછી એક છોડી દેવાનો, સામે ચાલીને ત્યજી દેવાનો મનને ફરી એક વાર હળવું બનાવી દેવાનો સમયગાળો છે. કબીરવાળી સફેદ ચાદરને ફરી જેવી હતી તેવી કરીને પાછી સોંપી દેવાનો ગાળો છે. વિરક્તાશ્રમના છેલ્લા તબક્કા પર પહોંચી ગયા પછી માણસમાં દુનિયા માટે વિરક્તિનો તીવ્ર ભાવ રમતો રહે છે : તમને ઈર્ષ્યા આવે એવું મારી પાસે કંઈ નથી, એટલે હું તમારા કરતાં વધુ સુખી છું.
-સૌરભ શાહ

http://saurabh-shah.com/2009/07/14/tamane-maari-irshya-thay/

Add comment July 17, 2009

STORY BEHIND YOUR DATE OF BIRTH -Email Sent by Anil Shah

 

If U were born on the 1st, 10th, 19th, 28th of any month U r number 1…

If U were born on the 2nd, 11th, 20th, 29th of any month then U r number 2….

If U were born on the 3rd, 12th, 21st, 30th of any month then U r number 3….

If U were born on the 4th, 13th, 22nd, 31st of any month then U r number 4…

If U were born on the 5th, 14th, 23rd of any month then U r number 5..

If U were born on the 6th, 15th, 24th of any month then U r number 6…

If U were born on the 7th, 16th, 25th of any month then U r number 7..

If U were born on the 8th,17th,26th of any month then U r number 8…

If U were born on the 9th,18th,27th of any month then U r number 9…. (more…)

1 comment July 15, 2009

જીવનનું અંતિમ પર્વ..સંકલન-વિશ્વદીપ

patriarch 
ઘડપણમાં બાદબાકી નથી..
ઘરડા થઈ ગયા,નકામાં થઈ ગયાં તેવું માનવાને કોઈ કારણ નથી.’વૃદ્ધ’ શબ્દ છે, વયથી જે વૃદ્ધ છે તે.વયોવદ્ધ વ્યક્તિ તે તો સમાજની મોટી થાપણ છે. એક પરિપક ચિત્ત સમાજનું વટવૃક્ષ સમું ઉપયોગી સાધન છે.એક ઘેઘુર વડલો એટલે અનેક પશુ,પંખી તથા માનવ માટેનું આશ્રયસ્થાન, વિરામસ્થાન.વૃદ્ધ એટલે ખેડાયેલી જમીન. અનેક ઉજ્જવળ કારકિર્દી પાર કરીને આવેલાં વૃદ્ધોએ નવી પેઢી માટે જીવતા કોશ સમાન છે.જીવન આખરે અનુભવવાની ચીજ છે. વૃદ્ધત્વ પાસે બીજું કાંઈ હોય કે ના હોય, અનુભવ તો છેજ. ભારતિય સંસ્કૃતિએ વૃદ્ધોને માનવસભાનું ઘરેણું માન્યા છે.

ઘડપણ જીવનની સંધ્યાનું આ બદલાતું ટાણું છે.જીવનનો દોર હાથમાં લઈ કૃતસંકલ્પ થવાનું છે .ક્યો છે આ સંકલ્પ? આજ હું મારી વૃદ્ધાવસ્થાને લીધે મનોમન લાચારી તો હરગીઝ નહી અનુભવું. બલકે મારા અંતરને આત્મવિશ્વાસથી છલોછલ છલકાવી દઈશ, નમ્રતાપૂર્વક હું જીવનના વણદીઠ મુકામોની યાત્રા કરીશ . હજુ સુધી નહીં ખોલેલા જીવગ્રંથનાં પ્રકરણોના શબ્દેશબ્દને હૈયે ઉતારીશ .મારા જીવનવૃક્ષની ડાલે ઊગેલા આ પીળા પાંદડામાં હું ગોકુળને અને પીતાંબરધારીને અવતારીશ.” જીવન એક મહાસાગર  છે. મહાસાગરને ગમે તેટલો ખેડો એ  હંમેશા અતળ જ રહેવાનો. .લાખમોતી પરવાળા. નીલમ એકઠા કરો, તોય રત્નાકર સાગર બીજા એવા કરોડો રત્નો પોતાની પાસે બાકી રાખવાનો એટલે કદીયે ‘જિંદગીમાં બધું પામી લીધું’- એવું કોઈ કહી શકે નહીં. જિંદગી અખૂટ યાત્રા છે.

સંતાનો સાથેનો  સંબંધ
વૃદ્ધવસ્થા એ જીવનનો એક વળાંક છે. બદલતા જીવનનાં તમામ પાસાંને વિશદરૂપે સમજી લેવા જોઈએ.વૃધ્દાવસ્થામાં સંતાનો સાથીનો સંબંધ તો સમગ્રપણે સમજી લેવો જોઈએ, કારણકે સંબંધ હસાવનારો હોય તેજ રડાવી શકે છે. અત્યાર  સુધી સંતાનો સાથેના સંબંધમાં ભલે જે ભુલો થઈ તે થઈ, ખોટા ખ્યાલો સેવાયા તો ભલે સેવાયા, પરંતુ હવે ‘જાગ્યા ત્યારથી સવારની તૈયારી થાય તો હજુ પણ કશુજ બગડી ગયું નથી.

પોતાના જ પેટનાં જણ્યા અંગે આપણા મનમાં કાંઈક કસર રહી જાય છે તેનું કારણ આપણી વધારે પડતી અપેક્ષાઓ.માબાપ રુપે આપણે પણ આપણી જાતને કેન્દ્રમાં રાખીને સંતાનનો વ્યવહાર  ગોઠવાય  એવાં સ્વપ્નાં જોઈએ છીએ, જે કદીયે સંભવ નથી. દરેકને પોતાનું જીવન છે. કોઈ આપણને કેન્દ્રમાં રાખી પોતાનો જીવન-વ્યવહાર ગોઠવે એવી અપેક્ષા તો હિંસા છે, શોષણ છે,અનીતિમતા છે, જાવન એક પવિત્ર ચીજ છે. દરેકના જીવનનું સ્વતંત્ર્ય જાળવવું એ માનસ માત્રની પવિત્ર ફરજ છે.ત્યાં સંતાનોનાં સ્વતંત્ર્યનું રક્ષણ થવું જ જોઈએ.

અપેક્ષાઓ એવી સેવી ન બેસીએ કે સંતાનો પર બોજ પડે. કોઈને ના પાડવાની પરિસ્થિતિમાં મૂકવા એ હિંસા છે. સામીની વ્યક્તિની સહનશીલતા, ક્ષમતાનું માપ કાઢી લઈને આંક આવે એના કરતા ઓછો બોજો જ આપણે તેના પર નાંખવો જોઈ એ. આ જ સંબંધોનું ગણિત.

વૃદ્ધાવસ્થામાં આપણાં સંતાનો સાથેના સંબંધમાં મનને બહુ આળું કરી નાંખવાની જરૂર નથી.આપણે સમજી લેવું જોઈ એ કે દીકરા-વહુન એમનું પોતાનું જીવન છે, એમનો પોતાનો સંસાર છે, એમના પોતાના વ્યવહાર છે. એમને એમની રીતે જીવવાનો  અધિકાર છે.

એક દિવસ સોક્રેટિસે એક વૃદ્ધને એના પૂર્વજીવન વિશે પૂછ્યું.પેલાએ લંબાણથી આખી કહાણી સંભળાવી એનાથી સંતુષ્ટ થઈ સોક્રેટિસ કહે,”તમારું આજ સુધીનું જીવન તો બહું સારી રીતે ગયું કહેવાય ,પણ ઘડપણમાં કેવી રીતે જીવો છો, એ તો કહશો?”

પેલા વૃદ્ધે કહ્યું:‘આખી જિંદગી સુધી જે કાંઈ માલ-મિલકત, કીર્તિ-પ્રતિષ્ઠા કમાયો તે બધું સંતાનોને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાને રમાડું છું. એના કામમાં જરાય આડો આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તો પણ કાંઈ બોલતો નથી. પણ જો એ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું. પણ એ મારી સલાહ મુજબ ચાલે છે કે નહી તે જોતો નથી. મારો આગ્રહ પણ નથી હોતો. એ ભૂલ કરે તો ટોંકતો પણ નથી અને છતાંય ફરી સલાહ માટે આવે તો એ વાતો ફરી કહેતાં હું થાકતો પણ નથી” વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટિસે ખુશ થતાં કહ્યું:” ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું!”

સંકલન-વિશ્વદીપ
(સૌજન્ય :જીવનનું અંતિમ પર્વ-મીરા ભટ્ટ)

http://vishwadeep.wordpress.com/2009/07/10/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf%e0%aa%ae-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5/

Add comment July 13, 2009

ટિપ્સ-E-Mail Courtesy: Satish Parikh

 [ક] રસોઈ ટિપ્સ :
       [1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ
       યથાવત રહે છે.
       [2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી
       રોટલી એકદમ પાતળી બનશે.
       [3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.
       [4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.
       [5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ
       રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે. (more…)

Add comment July 8, 2009

વયમર્યાદા એ વળી શું?- Vrunda Manjeet/ Javlant Chhaya

નવું નવું શીખતાં રહેવાની ધગશ માત્ર બાળકો અને યુવાનોમાં જ હોય એવું કોણે કહ્યું? મઘ્યવય વટાવ્યા પછી પણ નવા શોખ કેળવી શકાય છે, નવી પ્રવૃત્તિઓ કરી શકાય છે અને તન-મનને તરોતાજાં રાખી શકાય છે.

Ageસારા લોરેન્સ લાઇટફૂટ નામનાં લેખિકાએ પોતાનાં ‘ધ થર્ડ ચેપ્ટર’ પુસ્તક માટે બે વર્ષ સુધી મુસાફરી કરીને ૫૦થી ૭૦ વર્ષની વયજૂથમાં સ્થાન પામતી કેટલીય વ્યકિતઓના ઇન્ટરવ્યુ કર્યા પછી એમના જીવનના અંતરંગ અનુભવોનું પોતાનાં પુસ્તકમાં અદ્ભુત રીતે ચિત્રણ કર્યું. અહીં આપણે ગુજરાતના એવા કેટલાક જૈફ વયના લોકોની વાત કરવી છે, જે જીવનના ઉત્તરાર્ધમાં પણ પ્રવૃત્તિઓથી હર્યુંભર્યું જીવન જીવી રહ્યા છે. એમનો જીવનરસ એટલો ઉત્કટ છે કે તેઓ પાછલી વયે પણ કશુંક નવું શીખવાના ઉત્સાહથી થનગને છે.

ડો. દીપક ચોપડાએ તેમની બેસ્ટ સેલર બૂક ‘એજલેસ બોડી એન્ડ ટાઇમલેસ માઇન્ડ’માં લખ્યું છે કે માણસની ઉંમરના ત્રણ તબક્કા હોય છે. એક છે, ક્રોનોલોજિકલ એજ એટલે કે તમે જે તારીખે જન્મ્યા હો તે પ્રમાણેની ઉંમર. બીજી, બાયોલોજિકલ એજ જેના પરથી કહી શકાય કે સમયના ચાબખાએ તમારા શરીરને નબળું બનાવી દીધું છે કે તમારું મન અને તમારો જુસ્સો હજુય અડીખમ છે! …અને ત્રીજી, સાયકોલોજિકલ એજ અર્થાત્ તમે તમારી જાતને જેટલી યુવાન કે વૃદ્ધ અનુભવો છો, તે ઉંમર.

અહીં જે વ્યકિતઓની વાત થઇ છે, તેમની શારીરિક ઉંમર ભલે ગમે તે હોય, પણ તેમની સાઇકોલોજિકલ એજ ઘણી યુવાન છે. વળી, તેઓ પોતાની પ્રવૃત્તિને અઘ્યાત્મ સાથે પણ જોડે છે! (more…)

1 comment July 5, 2009

A Short Neurological Test- email from Girish Desai

 
 
1- Find the C below.. Please do not use any cursor help.
 
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO COOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
 
2- If you already found the C, now find the 6 below.

 9999999999999999999 9999999999999999 999999999999
 9999999999999999999 9999999999999999 999999999999
 9999999999999999999 9999999999999999 999999999999
 6999999999999999999 9999999999999999 999999999999
 9999999999999999999 9999999999999999 999999999999
 9999999999999999999 9999999999999999 999999999999
 
3 – Now find the N below. It’s a little more difficult.
 
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMNMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM

 This is NOT a joke. If you were able to pass these 3 tests, you can  cancel your annual visit to your neurologist. Your brain is great and
 you’re far from having a close relationship with Alzheimer.
__._,_.___

Add comment July 4, 2009


Email

Blog Stats

Recent Posts

Recent Comments

vijayshah on वाह क्या scene है !- લેખક-અશોક…
anilshah19 on वाह क्या scene है !- લેખક-અશોક…
anilshah19 on પત્ર-અમેરિકન સ્નેહીને જે હાલમા…
manharmody on મનનું સમાધાન
pravinash1 on 3 stupid stages of life………..em…

Top Posts

Top Clicks

 

July 2009
M T W T F S S
« Jun   Aug »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Categories

2

મારી અન્ય સાઈટ

મારી મુખ્ય સાઈટ

Archives

Spam Blocked

Meta