ઘડપણની વ્યાખ્યા શી ? (via અરવિંદ અડાલજાનો બ્લોગ)
April 21, 2011 at 5:12 pm
વ્હાલા મિત્રો અને વડિલો એક મિત્ર તરફથી મળેલ ઈ-મેલ આપ સર્વેને રસ પડશે તેમ ધારી અત્રે રજૂ કરેલી છે. ઘડપણની વ્યાખ્યા શી ? આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે. પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે. ઘડપણની વ્યાખ્યા શી? ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ. માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી. જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી. ’પ્ … Read More
via અરવિંદ અડાલજાનો બ્લોગ
Like this:
Be the first to like this post.
Entry filed under: Uncategorized. Tags: .
Trackback this post | Subscribe to the comments via RSS Feed