અમેરિકન ગુજરાતીઓના બે વિશિષ્ટ અનુવાદ ગ્રંથો-ડો. શિરીષ પંચાલ
મે 1, 2011 at 12:30 pm Leave a comment
નિવૃત્તિની પ્રવૃત્તિ નાં ઉત્તમ ઉદાહરણ સમો આ લેખ ઘણા સંપન્ન અને માતૃભાષા પ્રેમી એન આર ઈને પ્રોત્સાહન સમુ થશે..મૌલિક સર્જન એક માત્ર માતૃભાષાનાં સંવર્ધન નો પ્રકાર નથી.. વિદેશમાં આપ જ્યાં વસ્યા હોય તે ધરતીની ભાષાનું ઉત્તમ સાહિત્ય ગુજરાતીઓને પહોંચાડવું એ પણ માતૃભાષાને સમૃધ્ધ કરી કહેવાય. વધુ વિગતો માટે વાંચો ડો શિરીષ પંચાલનો “ગુજરાત મિત્ર”માં તેમની કોલમ “અક્ષરની આરાધના”માં પ્રસિધ્ધ થયેલો આ લેખ.
Entry filed under: નિવૃત્તિ ની પ્રવૃત્, email. Tags: .

Trackback this post | Subscribe to the comments via RSS Feed